ઉનાકાંડના ચૂકાદાને સરકાર ઉપલી કોર્ટમાં પડકારે, નહીંતર અમે પડકારીશું’
ઉનાકાંડમાં દસ વર્ષ બાદ આવેલા ચુકાદામાં મોટાભાગના આરોપીઓ નિર્દોષ છૂટતા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ભારે નારાજગી વ્યક્ત કરી સરકારને પડકાર ફેંક્યો છે.
ઉનાકાંડમાં દસ વર્ષ બાદ આવેલા ચુકાદામાં મોટાભાગના આરોપીઓ નિર્દોષ છૂટતા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ભારે નારાજગી વ્યક્ત કરી સરકારને પડકાર ફેંક્યો છે.
ઉના કાંડમાં એક દાયકા બાદ સેશન્સ કોર્ટે 5 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે, જ્યારે 38ને મુક્ત કર્યા છે. જાણો દેશ આખાને હચમચાવી નાખનાર કેસમાં કોર્ટે શું કહ્યું.