ઉના કાંડના 10 વર્ષે અમદાવાદમાં યોજાયેલી સભામાં શું નિર્ણય લેવાયો?
ઉના કાંડને 10 વર્ષ પૂર્ણ થતાં અમદાવાદના નિકોલમાં યોજાયેલી સંકલ્પ સભામાં ગુજરાતભરમાંથી આવેલા દલિત સમાજે પાંચ નિર્ણયો લીધાં છે.
ઉના કાંડને 10 વર્ષ પૂર્ણ થતાં અમદાવાદના નિકોલમાં યોજાયેલી સંકલ્પ સભામાં ગુજરાતભરમાંથી આવેલા દલિત સમાજે પાંચ નિર્ણયો લીધાં છે.
ઉના કાંડની અત્યાચારી ઘટનાને એક દાયકો પૂર્ણ થવાના પર આજે 11 જુલાઈ, 2026ના રોજ નિકોલ, અમદાવાદ ખાતે સામાજિક ન્યાય માટે રાજ્ય કક્ષાનો સંકલ્પ કાર્યક્રમ યોજાશે.
ઉનાના મોટા સમઢીયાળામાં દલિત યુવાનો પર થયેલા હુમલાને 10 વર્ષ પૂર્ણ થવા છતાં પીડિતોને સંપૂર્ણ ન્યાય વચનોનો લાભ ન મળ્યાનો ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીએ દાવો કર્યો છે.
ઉના કાંડના 10 વર્ષ નિમિત્તે અમદાવાદમાં માનવ ગૌરવ, બંધારણીય અધિકારો અને સામાજિક ન્યાય માટે રાજ્યવ્યાપી સંકલ્પ મહાસભા યોજાશે.
ઉના કાંડની ઘટનાને 10 વર્ષ પૂર્ણ થવાના છે, ત્યારે અમદાવાદમાં દલિત આગેવાનો અને સંગઠનોની મહત્વની બેઠક યોજાઈ, જેમાં રાજ્યવ્યાપી કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરાઈ છે.
ઉના કાંડમાં એક દાયકા બાદ સેશન્સ કોર્ટે 5 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે, જ્યારે 38ને મુક્ત કર્યા છે. જાણો દેશ આખાને હચમચાવી નાખનાર કેસમાં કોર્ટે શું કહ્યું.