ઉના કાંડના 10 વર્ષે અમદાવાદમાં યોજાયેલી સભામાં શું નિર્ણય લેવાયો?

occasion of 10 years of Unakand

ઉના કાંડને 10 વર્ષ પૂર્ણ થતાં અમદાવાદના નિકોલમાં યોજાયેલી સંકલ્પ સભામાં ગુજરાતભરમાંથી આવેલા દલિત સમાજે પાંચ નિર્ણયો લીધાં છે.

ઉના કાંડના 10 વર્ષે આજે અમદાવાદમાં રાજ્ય કક્ષાનો સંકલ્પ કાર્યક્રમ

Sankalp program in Ahmedabad today on tenth anniversary of Una incident

ઉના કાંડની અત્યાચારી ઘટનાને એક દાયકો પૂર્ણ થવાના પર આજે 11 જુલાઈ, 2026ના રોજ નિકોલ, અમદાવાદ ખાતે સામાજિક ન્યાય માટે રાજ્ય કક્ષાનો સંકલ્પ કાર્યક્રમ યોજાશે.

ઉના કાંડના 10 વર્ષ: ન્યાય હજુ અધૂરો, ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીનો દાવો

Una incident Justice still incomplete

ઉનાના મોટા સમઢીયાળામાં દલિત યુવાનો પર થયેલા હુમલાને 10 વર્ષ પૂર્ણ થવા છતાં પીડિતોને સંપૂર્ણ ન્યાય વચનોનો લાભ ન મળ્યાનો ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીએ દાવો કર્યો છે.

ઉના કાંડના 10 વર્ષ નિમિત્તે અમદાવાદમાં રાજ્ય કક્ષાનો સંકલ્પ કાર્યક્રમ યોજાશે

Sankalp program in Ahmedabad una kand

ઉના કાંડના 10 વર્ષ નિમિત્તે અમદાવાદમાં માનવ ગૌરવ, બંધારણીય અધિકારો અને સામાજિક ન્યાય માટે રાજ્યવ્યાપી સંકલ્પ મહાસભા યોજાશે.

ઉના કાંડના 10 વર્ષ: દલિત આગેવાનોની બેઠક મળી, રાજ્યવ્યાપી આંદોલનની તૈયારી

Una incident Preparations for big movement

ઉના કાંડની ઘટનાને 10 વર્ષ પૂર્ણ થવાના છે, ત્યારે અમદાવાદમાં દલિત આગેવાનો અને સંગઠનોની મહત્વની બેઠક યોજાઈ, જેમાં રાજ્યવ્યાપી કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરાઈ છે.

ઉના કાંડમાં 10 વર્ષે ચુકાદોઃ 5 ગૌરક્ષકો દોષિત, 38 નિર્દોષ

Una case verdict

ઉના કાંડમાં એક દાયકા બાદ સેશન્સ કોર્ટે 5 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે, જ્યારે 38ને મુક્ત કર્યા છે. જાણો દેશ આખાને હચમચાવી નાખનાર કેસમાં કોર્ટે શું કહ્યું.