મુખ્યમંત્રીના રાજીનામા બાદ Manipur માં રાષ્ટ્રપતિ શાસન લાગુ
કેન્દ્ર સરકારે Manipur માં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દીધું છે. હિંસાગ્રસ્ત મણિપુરમાં મુખ્યમંત્રી Biren Singh એ ગયા અઠવાડિયે રાજીનામું આપ્યું હતું.
કેન્દ્ર સરકારે Manipur માં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દીધું છે. હિંસાગ્રસ્ત મણિપુરમાં મુખ્યમંત્રી Biren Singh એ ગયા અઠવાડિયે રાજીનામું આપ્યું હતું.
અમદાવાદની લાડી અને કેનેડાનો વર લગ્નના બંધનમાં બંધાયા. ઢોલ-શરણાઈ સાથે 20 જેટલા વિદેશીઓ પણ જાનમાં જોડાયા.
ઓઢવમાં પરિણીતાએ ત્રણ સંતાનો સાથે ઝેરી દવા પી આપઘાત કર્યો.સ્યુસાઈટ નોટમાં લખ્યું: એના હાથે મને સિંદૂર પણ ન પૂરતા. પોલીસે તપાસ શરૂ કરી.
વેલ્ડીંગ કામ કરતો દલિત યુવક મોતિયાનું ઓપરેશન કરાવવા હોસ્પિટલમાં ગયો હતો. આંખો ખોલી તો બાજુના બેડમાં તેની 25 દિવસથી ગુમ થયેલી પત્ની મળી આવી.
ખાતો નથી-ખાવા દેતો નથીના દાવા પોકળ સાબિત થયા. દુનિયાના સૌથી ભ્રષ્ટ દેશોમાં ભારત વધુ ત્રણ અંક આગળ વધતા આંતરરાષ્ટ્રીય સ્તરે શરમજનક સ્થિતિ પેદા થઈ.
દિલ્હીના ઝંડેવાલામાં સ્થિત RSS ના હેડક્વાર્ટરને Kushav Kunj નામ અપાયું છે. 4 એકરમાં ફેલાયેલા સંઘના આ મુખ્યાલય પાછળ રૂ. 150 કરોડ ખર્ચાયા છે.
દલિત બાળકી તેના માતાપિતા સાથે લગ્ન સમારોહમાં આવી હતી. આરોપી યુવક તેને ચોકલેટ આપવાના બહાને ખેતરમાં લઈ ગયો અને બળાત્કાર ગુજાર્યો. બાળકીની હાલત ગંભીર છે.
હાલની પરીક્ષા પદ્ધતિ વિદ્યાર્થીના શિક્ષણનું મૂલ્યાંકન છે કે ગોખણપટ્ટીનું તે સવાલ પણ ઉભો જ છે. No detention policy નો ઉદ્દેશ ઉમદા હતો પણ તેના અમલમાં ગોબાચારી હતી.