ચંદ્રશેખર આઝાદના કાફલા પર પથ્થરમારો, અનેક લોકો ઘાયલ

chandrashekhar azad

ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ જાતિવાદીઓનો ભોગ બનેલી મથુરાની બંને બહેનોને મળવા જઈ રહ્યા હતા. એ દરમિયાન તોફાની તત્વોએ તેમની કાર પર હુમલો કર્યો છે.

હિન્દીએ અવધી, બુંદેલી સહિત 25 ભાષાઓનો નાશ કર્યો: MK Stalin

MK Stalin

તમિલનાડુના મુખ્યમંત્રી MK Stalin એ ફરી એકવાર હિંદી થોપવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું, હિંદી તો હિંદુત્વવાદીઓનું માત્ર મહોરું છે, અસલી ચહેરો તો સંસ્કૃત છે.

સપનું આવ્યું અને 11 લોકો દ્વારકામાંથી શિવલિંગ ચોરી ગયા

theft of shivling

દેવભૂમિ દ્વારકાના હર્ષદ વિસ્તારમાં વર્ષો જૂના શિવ મંદિરમાંથી શિવલિંગની ચોરી થઈ હતી. પોલીસે છેક હિંમતનગરથી 11 આરોપીને ઝડપી પાડ્યા છે. શા માટે શિવલિંગ ચોર્યું તે જાણીને તમે ચોંકી જશો.

સુરેન્દ્રનગરમાં ડો.આંબેડકર એકતા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

dr babasaheb ambedkar ekta cup cricket tournament

જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ આયોજિત આ ડો.આંબેડકર એકતા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 10 તાલુકાની ટીમો વચ્ચે ટક્કર થઈ હતી. જાણો કઈ ટીમ વિજેતા થઈ અને કેવો માહોલ રહ્યો.

સવેતનિક પાદરી અને નનની આવક આવકવેરાને પાત્ર છે?

priests and nuns

અંગ્રેજકાળથી સવેતન ખ્રિસ્તી પાદરીઓ અને નનને આવકવેરામાંથી મુક્તિ અપાઈ હતી. પણ મોદી સરકાર સત્તામાં આવ્યા પછી તેમાં ફેરફાર કરવામાં આવ્યો. જાણો શું છે આખો મામલો.

ગોડસેના વખાણ કરનાર પ્રોફેસરને પ્રમોશન આપી સીધા ડીન બનાવાયા

dr shaija

ગયા વર્ષે જ મહિલા પ્રોફેસરે ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેના વખાણ કર્યા હતા. હવે તેમને પ્રમોશન આપીને સીધા ડીન બનાવી દેવાતા હોબાળો મચ્યો છે.