‘મહિલાના સ્તન પકડવા, નાડું ખોલવું એ રેપનો પ્રયાસ નથી’

ram manohar narayan mishra judge

અલાહાબાદ હાઈકોર્ટના જજ રામ મનોહર નારાયણ મિશ્રાએ આવું નિવેદન કરીને પોક્સો જેવા ગંભીર ગુનાના આરોપીઓ પર લાગેલી કલમોને પણ સુધારી હતી.

કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયના ભાણેજો વચ્ચે ગોળીબાર, એકનું મોત

nityanand_rai_nephew

Nityanand Rai Nephew Murder: બંને વચ્ચે નળના પાણીને લઈને ઝઘડો થયો હતો. એ પછી જયજીતે વિશ્વજીત પર ગોળીબાર કરતા તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું. પોલીસ તપાસ શરૂ.

દલિત RTI કાર્યકરની ગોળી મારી હત્યા, લાશ પુલ નીચે ફેંકી દીધી

shot dead

ખાનગી ન્યૂઝ ચેનલ સાથે કામ કરતા દલિત પત્રકારની ગુંડાઓએ ધોળે દિવસે ગોળી મારી હત્યા કરી નાખી અને લાશ પૂલ નીચે ફેંકીને ભાગી ગયા.

મહાબોધિ મુક્તિ આંદોલનના સમર્થનમાં દલિત પેન્થર ધરણાં યોજશે

mahabodhi mukti andolan

દલિત પેન્થર ગુજરાત દ્વારા મહાબોધિ મુક્તિ આંદોલનના ટેકામાં અને બીટી એક્ટ રદ કરવા માટે 22 મી માર્ચના રોજ અમદાવાદમાં જંગી ધરણાં પ્રદર્શનનું આયોજન કરાયું છે.

હિંમતનગરમાં મહાબોધિ મુક્તિ આંદોલનના સમર્થનમાં રેલી નીકળી

Himmatnagar rally

બૌદ્ધ સંઘ સાબરકાંઠા દ્વારા આયોજિત આ રેલી ડૉ.આંબેડકરની પ્રતિમાથી નીકળીને કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

મહેસાણામાં આજે મહાડ સત્યાગ્રહ દિને પાણીની ક્રાંતિ કાર્યક્રમ યોજાશે

mahad satyagraha

વિખ્યાત બહુજન સાહિત્યકાર મોહિન્દર મૌર્ય અને તેમની ટીમ મહાડ જળ સત્યાગ્રહ નિમિત્તે આ કાર્યક્રમમાં પાણીની ક્રાંતિને કેન્દ્રમાં રાખી સંગીતમય રજૂઆત કરશે.

Mahad Satyagraha: સવાલ પાણીનો નહીં માનવાધિકાર સ્થાપનાનો હતો

Mahad Satyagraha

Mahad Satyagraha મુદ્દે બહુમતી સવર્ણ હિંદુઓ હજુ પણ એ સમજી શકતા નથી કે ડૉ.આંબેડકરનો એ સંઘર્ષ પાણી માટે નહીં પરંતુ માનવ અધિકારોની સ્થાપના માટે હતો.