સવર્ણોની દાદાગીરી છતાં પોલીસે દલિતોને મંદિર પ્રવેશ કરાવ્યો
પોલીસ જ્યારે દલિતોના હિતમાં ઈમાનદારીથી કામ કરે ત્યારે ભલભલાં ચમરબંધીઓની દાદાગીરી પણ સોંસરી નીકળી જતી હોય છે. આ ઘટના તેની સાબિતી છે.
પોલીસ જ્યારે દલિતોના હિતમાં ઈમાનદારીથી કામ કરે ત્યારે ભલભલાં ચમરબંધીઓની દાદાગીરી પણ સોંસરી નીકળી જતી હોય છે. આ ઘટના તેની સાબિતી છે.
દલિત વસ્તીમાં બે જગ્યાએ આગ લાગતા 9 દલિત પરિવારોના ઘર બળી ગયા, 38 વિઘા ઘઉં અને 300 સાગના વૃક્ષો રાખ થઈ ગયા.
પહલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના પિતા-પુત્ર સ્મિત અને યતીશ પરમારની એકસાથે અંતિમયાત્રા નીકળતાં ભાવનગર હિબકે ચઢ્યું હતું.
આરોપીઓએ દલિત સગીરાનું અપહરણ કરી તેને એક રૂમમાં ગોંધી રાખી હતી. જ્યાં મહિનાઓ સુધી તેનું જાતીય શોષણ કર્યું અને વીડિયો બનાવ્યા.