તથાગત બુદ્ધના અવશેષો વિયેતનામથી ભારત પરત લવાયા
ઓડિશાના રાજ્યપાલ હરિ કંભમપતિના નેતૃત્વમાં વિયેતનામમાં એક મહિના સુધી પ્રદર્શન બાદ તથાગત બુદ્ધના અવશેષો ભારત લાવવામાં આવ્યા.
ઓડિશાના રાજ્યપાલ હરિ કંભમપતિના નેતૃત્વમાં વિયેતનામમાં એક મહિના સુધી પ્રદર્શન બાદ તથાગત બુદ્ધના અવશેષો ભારત લાવવામાં આવ્યા.
વાસનામાં અંધ આરોપીએ અઢી વર્ષની માસૂમ બાળકીના ગાલ પર એટલા જોરથી બટકો ભર્યો હતો કે બાળકીનો ગાલ કપાઈને અલગ થઈ ગયો હતો.
ગુનેગારને જામીન આપવા કે નહીં તે જજના વિવેક પર નિર્ભર કરે છે. પરિણામે અમુક તરંગી જજો વિચિત્ર અને અયોગ્ય શરતો પર જામીન આપી દે છે.
સવર્ણ યુવતીએ દલિત યુવકને તેની અટક પરથી રાજપૂત માની લઈ કોર્ટમેરેજ કર્યા હતા. પરંતુ તે દલિત હોવાની ખબર પડતા ઝેર આપી દીધું.
દલિત મહિલાને ગામના સવર્ણો ગુંડાઓએ ધમકી આપી છે કે, ‘જો ગામમાં દેખાઈશ તો તારા પર રેપ કરીશું’. જેથી મહિલા 6 મહિનાથી ભટકી રહી છે.