અમદાવાદના સરખેજમાં બોટ ઉંધી વળી જતા ત્રણ યુવકોના મોત

Ahmedabad Three youths die after boat capsizes

અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા શકરી તળાવમાં બોટ ઉંધી વળી જતા ત્રણ યુવકોના મોત થયા છે. પ્રાથમિક માહિતીમાં યુવકો દલિત સમાજના હોવાનું કહેવાય છે.

અમરેલી એસટી ડેપોના ત્રણ દલિતકર્મીઓએ એકસાથે ફિનાઈલ પી લીધી

amreli three dalit attempt to suicide

અમરેલી એસટી ડેપોના ત્રણ દલિતકર્મીઓએ ડેપો મેનેજર સહિતના લોકોની સતત હેરાનગતિથી કંટાળીને આખરે ફિનાઈલ પી લેતા ચકચાર મચી ગઈ છે.

ડૉ.આંબેડકરની પ્રતિમાને મધરાતે ત્રણ યુવકોએ તોડીને ફેંકી દીધી

Dr. Ambedkars statue

ડૉ.આંબેડકરની પ્રતિમાને મધરાતે બે જાતિવાદી યુવકોએ તોડીને ફેંકી દેતા સમગ્ર વિસ્તારમાં દલિતો રસ્તા પર ઉતરી આવ્યા. કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું.