દુષ્કર્મ પીડિતા દલિત સગીરાએ સમાધાનની ના પાડતા પોલીસે માર માર્યો?
દુષ્કર્મનો ભોગ બનેલી એક દલિત સગીરા ન્યાય માટે પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસે તેને ન્યાય અપાવવાને બદલે સમાધાનનું દબાણ કર્યું. પીડિતાએ ઈનકાર કરતા માર માર્યો?
દુષ્કર્મનો ભોગ બનેલી એક દલિત સગીરા ન્યાય માટે પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસે તેને ન્યાય અપાવવાને બદલે સમાધાનનું દબાણ કર્યું. પીડિતાએ ઈનકાર કરતા માર માર્યો?
મહારાષ્ટ્રમાં મરાઠાઓને OBC માં સામેલ કરવા મુદ્દે ઉકળતા ચરૂ જેવી સ્થિતિ પેદા થઈ છે. હવે OBC સંગઠનોએ ચિમકી ઉચ્ચારી છે.
‘Mayawati ના નેતૃત્વમાં દલિત રાજકીય પક્ષોનું મહાગઠબંધન બનાવવું જોઈએ.’ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેના નિવેદનનો શું અર્થ?
સુરેન્દ્રનગરમાં 2000થી વધુ આશાવર્કર બહેનોએ સરકાર લઘુત્તમ વેતન કરતા પણ ઓછું વેતન આપતી હોવાથી રોષ ભભૂકી ઉઠ્યો છે.