દુષ્કર્મ પીડિતા દલિત સગીરાએ સમાધાનની ના પાડતા પોલીસે માર માર્યો?

dalit news

દુષ્કર્મનો ભોગ બનેલી એક દલિત સગીરા ન્યાય માટે પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસે તેને ન્યાય અપાવવાને બદલે સમાધાનનું દબાણ કર્યું. પીડિતાએ ઈનકાર કરતા માર માર્યો?

મરાઠાઓને OBC દરજ્જો મળશે, તો મુંબઈ ઠપ્પ કરી દઈશું!- OBC સંગઠનો

obc reservation

મહારાષ્ટ્રમાં મરાઠાઓને OBC માં સામેલ કરવા મુદ્દે ઉકળતા ચરૂ જેવી સ્થિતિ પેદા થઈ છે. હવે OBC સંગઠનોએ ચિમકી ઉચ્ચારી છે.

‘Mayawati ના નેતૃત્વમાં દલિતોનું મહાગઠબંધન બનાવો’ – રામદાસ આઠવલે

Mayawati Ramdas Athawale

‘Mayawati ના નેતૃત્વમાં દલિત રાજકીય પક્ષોનું મહાગઠબંધન બનાવવું જોઈએ.’ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેના નિવેદનનો શું અર્થ?

સુરેન્દ્રનગરમાં 2000 જેટલી આશાવર્કર બહેનો હક માટે રસ્તા પર ઉતરી

Surendranagar news

સુરેન્દ્રનગરમાં 2000થી વધુ આશાવર્કર બહેનોએ સરકાર લઘુત્તમ વેતન કરતા પણ ઓછું વેતન આપતી હોવાથી રોષ ભભૂકી ઉઠ્યો છે.