સુરતમાં સિવિલ હોસ્પિટલમાં બળાત્કારી આસારામના ફોટાની પૂજા-આરતી કરાઈ!
સુરતમાં સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના ડોક્ટર સહિતનો સ્ટાફ બળાત્કારાની આસારામની અંધભક્તિમાં લીન થયો. સુપરિન્ટેન્ડેન્ટ અજાણ.
સુરતમાં સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના ડોક્ટર સહિતનો સ્ટાફ બળાત્કારાની આસારામની અંધભક્તિમાં લીન થયો. સુપરિન્ટેન્ડેન્ટ અજાણ.
સંકલ્પ દિવસ નિમિત્તે મહાનાયક ડો. આંબેડકરના જીવનના એ દિવસોને ફરી યાદ કરીએ, જ્યારે જાતિવાદીઓથી ત્રસ્ત થઈ તેમણે વડોદરા છોડવું પડ્યું હતું.
અમદાવાદના શાહીબાગ નમસ્તે સર્કલ પાસે ખાનગી બસમાં ભરેલા ઓવરલોડ સામાનને કારણે ઝાડની ડાળી પડતા દલિત યુવકનું મોત થયું.
દલિત યુવક પશુ મેળામાંથી ગાય ખરીદીને ગામમાં આવી રહ્યો હતો. ગૌરક્ષકોએ તેને આંતરીને ઢોર માર માર્યો, યુવકનું મોત થઈ ગયું.