અમદાવાદના સ્મશાનમાં મૃતકની ટાયર અને ગોદડાંથી અંતિમવિધિ કરવી પડી
સ્માર્ટસિટી કહેવાતા અમદાવાદના ઓઢવમાં સ્મશાનમાં મોતનો મલાજો ન જળવાયો. અંતિમવિધિ માટે ભીના લાકડા અપાતા ટાયર-ગોદડાંથી અંતિમવિધિ કરવી પડી.
સ્માર્ટસિટી કહેવાતા અમદાવાદના ઓઢવમાં સ્મશાનમાં મોતનો મલાજો ન જળવાયો. અંતિમવિધિ માટે ભીના લાકડા અપાતા ટાયર-ગોદડાંથી અંતિમવિધિ કરવી પડી.
તોફાની તત્વોએ રાત્રે બહુજન યોદ્ધા ટંટ્યા મામા(Tantya Mama)ની પ્રતિમાને તોડી નાખી. અગાઉ પણ આ જ રીતે પ્રતિમાને તોડી હતી. આદિવાસીઓમાં રોષ.
બોટાદ પોલીસ દ્વારા 17 વર્ષના સગીરને ચોરીના કેસમાં કસ્ટડીમાં ઢોર માર મારવાના ગંભીર કેસમાં જિગ્નેશ મેવાણીએ પોલીસનું પાણી ઉતારી દીધું.