UGC નિયમો પર આવ્યું માયાવતીનું નિવેદન, જાણો શું કહ્યું?
નવા UGC નિયમોનો સવર્ણો દ્વારા વિરોધ થઈ રહ્યો છે ત્યારે BSP સુપ્રીમો માયાવતીએ નિયમોનો બચાવ કર્યો છે. જાણો સવર્ણોને શું સલાહ આપી.
નવા UGC નિયમોનો સવર્ણો દ્વારા વિરોધ થઈ રહ્યો છે ત્યારે BSP સુપ્રીમો માયાવતીએ નિયમોનો બચાવ કર્યો છે. જાણો સવર્ણોને શું સલાહ આપી.
Ajit pawar dies: બારામતી રનવે નજીક લેન્ડિંગ સમયે ખાનગી વિમાન ક્રેશ થતા નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત 6 ના મોત.
મહેસાણાના ચંદ્રોડામાં SIR ની કામગીરીમાં મુસ્લિમ સમાજના 561 મતદારોના નામ મતદાર યાદીમાંથી કાઢવા અરજી થઈ.
UGC ના નવા બિલ સામે સવર્ણોએ હોબાળો મચાવ્યો છે ત્યારે જાતિવાદને ભોગ બની ગયેલા રોહિત વેમુલા, પાયલ તડવીથી દર્શન સોલંકીના કેસ વિશે જાણો.