‘કૉંગ્રેસે કાંશીરામને ભારત રત્ન નહોતો આપ્યો, મોત પર શોક નહોતો પાળ્યો’

Mayawati attacks Rahul Gandhi on giving Bharat Ratna to Kanshi Ram

કોંગ્રેસે માન્યવર કાંશીરામને ભારત રત્ન આપવાની માંગ કરતા માયાવતીએ કહ્યું, ‘જે કૉંગ્રેસના વિરોધમાં BSP બની હતી, તે કાંશીરામને ભારત રત્ન કેવી રીતે આપશે?’

કિંજલ રબારીની પ્રેમલગ્નના હાઈવોલ્ટેજ ડ્રામા બાદ ‘ઘરવાપસી’

Kinjal Rabaris love marriage Gharvapsi

કિંજલ રબારીના પ્રેમલગ્નનો હાઈવોલ્ટેજ ડ્રામા બાદ અંત આવી ગયો છે. રબારી સમાજના આગેવાનો સાથેની બેઠક બાદ કિંજલને તેના માતાપિતાને સોંપી દેવાઈ છે. જાણો શું થયું.

રાજકોટ AIIMSના દલિત ઈન્ટર્ન ડૉક્ટરે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો

Dalit intern doctor at AIIMS Rajkot commits suicide

રાજકોટ AIIMSના દલિત ઈન્ટર્ન ડૉક્ટરે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો. દોઢ મહિનામાં બીજી વખત પ્રયાસ કરી જીવન ટૂંકાવ્યું, સુસાઇડ નોટમાં માનસિક તણાવનો ઉલ્લેખ.

AAPના દલિત મહિલા કાઉન્સિલર પર ભાજપ કાર્યકરોએ હુમલો કર્યો!

AAP Dalit woman councilor attacked

AAP ના દલિત મહિલા કાઉન્સિલર પર ભાજપના કાર્યકરોએ ઝપાઝપી કરી જાતિસૂચક અપશબ્દો કહીને હુમલો કર્યો. આપ નેતાની પોલીસે ફરિયાદ પણ ન લીધી.

કાંશીરામ કોના? માન્યવર માટે SP, ASP, કૉંગ્રેસ, ભાજપમાં હોડ જામી

Kanshi Ram

માન્યવર કાંશીરામનું નામ લઈને યુપીની ચૂંટણીમાં દલિત મતોને પોતાની તરફ ખેંચવા માટે સપા, કોંગ્રેસ, ભાજપ, ASPમાં હોડ જામી. જાણો BSP શું કરવા જઈ રહી છે.