‘કૉંગ્રેસે કાંશીરામને ભારત રત્ન નહોતો આપ્યો, મોત પર શોક નહોતો પાળ્યો’
કોંગ્રેસે માન્યવર કાંશીરામને ભારત રત્ન આપવાની માંગ કરતા માયાવતીએ કહ્યું, ‘જે કૉંગ્રેસના વિરોધમાં BSP બની હતી, તે કાંશીરામને ભારત રત્ન કેવી રીતે આપશે?’
કોંગ્રેસે માન્યવર કાંશીરામને ભારત રત્ન આપવાની માંગ કરતા માયાવતીએ કહ્યું, ‘જે કૉંગ્રેસના વિરોધમાં BSP બની હતી, તે કાંશીરામને ભારત રત્ન કેવી રીતે આપશે?’
કિંજલ રબારીના પ્રેમલગ્નનો હાઈવોલ્ટેજ ડ્રામા બાદ અંત આવી ગયો છે. રબારી સમાજના આગેવાનો સાથેની બેઠક બાદ કિંજલને તેના માતાપિતાને સોંપી દેવાઈ છે. જાણો શું થયું.
રાજકોટ AIIMSના દલિત ઈન્ટર્ન ડૉક્ટરે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો. દોઢ મહિનામાં બીજી વખત પ્રયાસ કરી જીવન ટૂંકાવ્યું, સુસાઇડ નોટમાં માનસિક તણાવનો ઉલ્લેખ.
AAP ના દલિત મહિલા કાઉન્સિલર પર ભાજપના કાર્યકરોએ ઝપાઝપી કરી જાતિસૂચક અપશબ્દો કહીને હુમલો કર્યો. આપ નેતાની પોલીસે ફરિયાદ પણ ન લીધી.
માન્યવર કાંશીરામનું નામ લઈને યુપીની ચૂંટણીમાં દલિત મતોને પોતાની તરફ ખેંચવા માટે સપા, કોંગ્રેસ, ભાજપ, ASPમાં હોડ જામી. જાણો BSP શું કરવા જઈ રહી છે.