ગાંધીનગરમાં SC-ST ચિંતન સભામાં અત્યાચારો સામે સંગઠિત થઈ લડવા હુંકાર
ગાંધીનગરના સેક્ટર-12 સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે મહાગુજરાત SC-ST મહાસભા દ્વારા પીડિતોને ન્યાય અપાવવા અને સામાજિક એકતા માટે ચિંતન સભા યોજાઈ હતી.
ગાંધીનગરના સેક્ટર-12 સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે મહાગુજરાત SC-ST મહાસભા દ્વારા પીડિતોને ન્યાય અપાવવા અને સામાજિક એકતા માટે ચિંતન સભા યોજાઈ હતી.
નવસર્જન ટ્રસ્ટના બે કાર્યકરોએ મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં એટ્રોસિટી અને પોક્સોના ગંભીર ગુનાઓમાં પીડિતોની પડખે રહી આરોપીઓને ઐતિહાસિક સજાઓ કરાવી છે.
રાજકોટની મહાત્મા ગાંધી હોસ્ટેલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ઉમદા હેતુ સાથે ‘પે બેક ટુ એમ.જી. હોસ્ટેલ’ મિશન દ્વારા 2 લાખના ખર્ચે આધુનિક લાઈબ્રેરી ભેટ ધરી છે.
Adivasi News: આદિવાસી યુવક હોટલમાં જમવા ગયો હતો, ત્યાં ગામના સરપંચ પણ જમતા હોવાથી તેનાથી સહન ન થયું.
અમદાવાદ સહિત ગુજરાતભરમાં સ્પાની આડમાં ચાલતા અનૈતિક દેહવ્યાપારના અડ્ડાઓ પરથી બુદ્ધની પ્રતિમા અને ફોટા દૂર કરવા બૌદ્ધ સમાજે ઝુંબેશ છેડી છે.