મણિપુરમાં સશસ્ત્ર હુમલામાં ત્રણ કુકી આદિવાસીઓના મોત, ઘરો સળગાવાયા
મણિપુરના કાંગપોકપી જિલ્લામાં શુક્રવારે ફરી હિંસા ફાટી નીકળતાં અજાણ્યા હુમલાખોરોએ એક આદિવાસી ગામ પર હુમલો કરી મહિલા સહિત ત્રણ લોકોની હત્યા કરી.
મણિપુરના કાંગપોકપી જિલ્લામાં શુક્રવારે ફરી હિંસા ફાટી નીકળતાં અજાણ્યા હુમલાખોરોએ એક આદિવાસી ગામ પર હુમલો કરી મહિલા સહિત ત્રણ લોકોની હત્યા કરી.
દિલ્હીના ઐતિહાસિક પ્રદર્શન સ્થળ જંતર-મંતર પર આજે કોક્રોચ જનતા પાર્ટી (CJP) દ્વારા એક વિશાળ વિરોધ પ્રદર્શનની શરૂઆત કરવામાં આવી છે. આ આંદોલનનું નેતૃત્વ કરવા માટે પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે પોતે જંતર-મંતર ખાતે પહોંચ્યા છે. દેશભરમાં વિવિધ શૈક્ષણિક અને ભરતી પરીક્ષાઓની વિશ્વસનીયતા પર સતત ઊઠી રહેલા સવાલોના વિરોધમાં આ પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે. પ્રદર્શન સ્થળે … Read more