ડૉ.આંબેડકરનો એ ઐતિહાસિક કેસ, જેણે 47 ગરીબોને ફાંસીથી બચાવ્યા

The historic case of Dr Ambedkar

ડૉ.આંબેડકરે કાવતરાનો ભોગ બનેલા 47 નિર્દોષ આદિવાસીઓ અને ખેડૂતોને કેવી રીતે પોતાની અજોડ દલીલોથી ફાંસીની સજામાંથી ઉગારી લીધા તેની કહાની.

ગૌશાળાઓએ મરેલી ગાયોના નામે કરોડોની સરકારી સહાય પડાવી

cow shelters received grants worth crores in the name of dead cows

38 ગૌશાળાઓએ મરેલી અને ભગાડી દીધેલી ગાયોના નામે કરોડો રૂપિયાની સરકારી સહાય ચાંઉ કરી લીધી, જેની વસૂલાત કરવામાં પણ ફાંફા પડી રહ્યા છે.