ગુજરાતમાં 90 ટકા ગામોમાં SC-ST સમાજનું સ્મશાન નથી

crematoriums for SC ST

ગુજરાતના 90% ગામોમાં SC-ST સ્મશાન ન હોવાથી સ્વજનોના અંતિમ સંસ્કાર માટે રઝળપાટ્ટ થતાં NHRC એ મુખ્ય સચિવને 2 અઠવાડિયામાં જવાબ માગ્યો.

NEET વંચિતોનો ડોક્ટર બનવાનો અધિકાર છીનવે છે, રદ કરો: વેટ્રીમારન

Vetrimaaran NEET takes away underprivileged to become doctors

NEET પરીક્ષા પદ્ધતિ દલિતો, વંચિતોને મેડિકલ શિક્ષણથી વંચિત રાખવાનું ષડયંત્ર છે, તેને રદ કરો. ચેન્નાઈમાં ડિરેક્ટર વેટ્રીમારનને સીધો મૂળમાં ઘા કર્યો.