NEET વિવાદ વચ્ચે વધુ એક વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો
NEET પરીક્ષામાં ગેરરીતિ વચ્ચે દેશમાં વધુ એક વિદ્યાર્થીનીએ આપઘાત કર્યાના સમાચાર આવ્યા છે. જેણે પરીક્ષા સિસ્ટમ પર ગંભીર સવાલો કર્યા છે.
NEET પરીક્ષામાં ગેરરીતિ વચ્ચે દેશમાં વધુ એક વિદ્યાર્થીનીએ આપઘાત કર્યાના સમાચાર આવ્યા છે. જેણે પરીક્ષા સિસ્ટમ પર ગંભીર સવાલો કર્યા છે.
NEET પેપર લીક સામે હાલમાં થયેલા આંદોલને દેશભરમાં ખળભળાટ મચાવ્યો છે. સવાલ એ છે કે શું આ સિસ્ટમ ગરીબ અને વંચિતોના ડોક્ટર બનવાના સપના રોળી રહી છે?
NEET પરીક્ષા પદ્ધતિ દલિતો, વંચિતોને મેડિકલ શિક્ષણથી વંચિત રાખવાનું ષડયંત્ર છે, તેને રદ કરો. ચેન્નાઈમાં ડિરેક્ટર વેટ્રીમારનને સીધો મૂળમાં ઘા કર્યો.
દિવસે ખેતમજૂરી અને રાત્રે વાંચન કરીને એક આદિવાસી દીકરીએ NEET ની પરીક્ષા પાસ કરી છે. હવે તે તેના ગામની પહેલી ડોક્ટર બનવા જઈ રહી છે.
આદિવાસી યુવક કન્સ્ટ્રક્શન સાઈટ પર કડિયાકામ કરતો હતો, ત્યાં તેના શિક્ષકનો ફોન આવ્યો, ‘હેલ્લો શુભમ બેટા, તેં NEET પાસ કરી લીધી છે…’
જંગલમાં રહેતા આદિવાસી માતાપિતાની દીકરીએ ટાંચા સંસાધનો વચ્ચે NEET ની પરીક્ષા પાસ કરી. હવે સમાજની પહેલી ડોક્ટર બનશે.
રાજકોટમાં NEETની પરીક્ષા ઉંચા માર્ક્સે પાસ કરાવી દેવાનું કૌભાંડ ઝડપાયું છે. ચોંકાવનારી વાત એ છે કે કૌભાંડનો મુખ્ય સૂત્રધાર આમ આદમી પાર્ટીનો પૂર્વ મહામંત્રી છે.