NEET વંચિતોનો ડોક્ટર બનવાનો અધિકાર છીનવે છે, રદ કરો: વેટ્રીમારન

Vetrimaaran NEET takes away underprivileged to become doctors

NEET પરીક્ષા પદ્ધતિ દલિતો, વંચિતોને મેડિકલ શિક્ષણથી વંચિત રાખવાનું ષડયંત્ર છે, તેને રદ કરો. ચેન્નાઈમાં ડિરેક્ટર વેટ્રીમારનને સીધો મૂળમાં ઘા કર્યો.

Pa. Ranjith એ તમિલનાડુ સરકાર પર દલિતો મુદ્દે નિશાન સાધ્યું

Pa. Ranjith

Pa. Ranjith તમિલનાડુની એમ.કે. સ્ટાલિન સરકાર પર રાજ્યમાં દલિતો પર અત્યાર મુદ્દે આંખ આડા કામ કરવાને લઈને આકરી ઝાટકણી કાઢીને આકરા સવાલો કર્યા છે.