RDAMના રાજ્ય સહ કન્વીનર તરીકે કિરીટ રાઠોડની નિમણૂક
RDAM કિરીટ રાઠોડને અમદાવાદ જિલ્લાના નવ તાલુકામાં સંગઠન નિર્માણ અને દલિત હક્ક-અધિકારની લડત મજબૂત કરવાની મહત્વની જવાબદારી સોંપાઈ.
RDAM કિરીટ રાઠોડને અમદાવાદ જિલ્લાના નવ તાલુકામાં સંગઠન નિર્માણ અને દલિત હક્ક-અધિકારની લડત મજબૂત કરવાની મહત્વની જવાબદારી સોંપાઈ.
બિહારના લખીસરાયના અશોક ધામ શિવ મંદિરમાં શ્રાવણના ત્રીજા સોમવારે ભીડના કારણે ભગદડ મચતાં 7 મહિલાઓના મોત, અનેક ઘાયલ.
બાઇક ચોરી મામલે 5 લોકોએ મળીને એક નિર્દોષ દલિત યુવકની હત્યા કરી નાખી. મોડી રાતે ખેલાયો ખૂની ખેલ. બે આરોપીની અટકાયત કરાઈ.