ડૉ.આંબેડકરની અમદાવાદ મુલાકાતના સ્થળને ‘હેરિટેજ સ્મારક’ જાહેર કરો
ડૉ. આંબેડકરની 1931ની ઐતિહાસિક અમદાવાદના ખાનપુરની મુલાકાત સાથે જોડાયેલા સ્થળની સત્તાવાર તપાસ કરી ‘હેરિટેજ સ્મૃતિસ્થળ’ બનાવવાની માંગ ઉઠી છે.
ડૉ. આંબેડકરની 1931ની ઐતિહાસિક અમદાવાદના ખાનપુરની મુલાકાત સાથે જોડાયેલા સ્થળની સત્તાવાર તપાસ કરી ‘હેરિટેજ સ્મૃતિસ્થળ’ બનાવવાની માંગ ઉઠી છે.
BAPS કથિત સંતોની સ્ત્રીવિરોધી હઠને કારણે પેરિસનો એફિલ ટાવર બંધ થયો, ફ્રાન્સમાં મહિલા કર્મચારીઓએ હડતાલ પાડી સ્વામિનારાયણ સંપ્રદાયને ઉઘાડો પાડ્યો.