ડૉ.આંબેડકરની અમદાવાદ મુલાકાતના સ્થળને ‘હેરિટેજ સ્મારક’ જાહેર કરો

Preserve the memory of Babasahebs 1931 in Ahmedabad

ડૉ. આંબેડકરની 1931ની ઐતિહાસિક અમદાવાદના ખાનપુરની મુલાકાત સાથે જોડાયેલા સ્થળની સત્તાવાર તપાસ કરી ‘હેરિટેજ સ્મૃતિસ્થળ’ બનાવવાની માંગ ઉઠી છે.

BAPS ના મહિલાદ્વેષી કટ્ટરવાદે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને લજવ્યું!

baps eiffel tower controversy paris protest

BAPS કથિત સંતોની સ્ત્રીવિરોધી હઠને કારણે પેરિસનો એફિલ ટાવર બંધ થયો, ફ્રાન્સમાં મહિલા કર્મચારીઓએ હડતાલ પાડી સ્વામિનારાયણ સંપ્રદાયને ઉઘાડો પાડ્યો.