આખા ગામના બ્રાહ્મણો પર એટ્રોસિટીની ફરિયાદ’ થઈ તે હકીકત છે?
મનુમીડિયા દ્વારા બિહારના દરભંગાના એક ગામના બધાં બ્રાહ્મણો પર એટ્રોસિટીની ફરિયાદ થયાના સમાચાર પ્રકાશિત થયા છે, તેમાં સાચું શું?
મનુમીડિયા દ્વારા બિહારના દરભંગાના એક ગામના બધાં બ્રાહ્મણો પર એટ્રોસિટીની ફરિયાદ થયાના સમાચાર પ્રકાશિત થયા છે, તેમાં સાચું શું?
ડીસાના પાલડી ગામે રબારી સમાજના લોકોએ ગામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિતો સાથે આભડછેટ રાખતા એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે.
ગુજરાત હાઈકોર્ટમાં એટ્રોસિટીના એક કેસમાં હાજર રહેલા APP ધવન જયસ્વાલે કહ્યું કે, આમને તો ટેવ હોય છે, એટ્રોસિટી કરે, પછી પૈસા લે અને સેટલમેન્ટ કરી લે.