દાયકાઓ બાદ 100 પોલીસની સુરક્ષા વચ્ચે દલિતો મંદિરમાં પ્રવેશ્યાં
દલિતોને દાયકાઓથી સવર્ણો મંદિરમાં પ્રવેશવા દેતા નહોતા. દલિતોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને સવર્ણોની વર્ષોની દાદાગીરી એક ઝાટકે પોલીસે તોડી નાખી.
દલિતોને દાયકાઓથી સવર્ણો મંદિરમાં પ્રવેશવા દેતા નહોતા. દલિતોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને સવર્ણોની વર્ષોની દાદાગીરી એક ઝાટકે પોલીસે તોડી નાખી.