સ્વામિનારાયણના સંતોએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું, ‘અમે હિંદુ નથી!’

Swaminarayan sect is not part of Hinduism case

સ્વામિનારાયણ સંપ્રદાય આજે ભલે પોતાનો હિંદુ ગણાવતો હોય, પરંતુ તેના સંતોએ સુપ્રીમ કોર્ટમાં તેઓ ‘હિંદુ ધર્મનો ભાગ નથી’ તેવો કેસ કર્યો હતો. વાંચો શું હતો આખો મામલો.