સ્વામિનારાયણના સંતોએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું, ‘અમે હિંદુ નથી!’

Swaminarayan sect is not part of Hinduism case

સ્વામિનારાયણ સંપ્રદાય આજે ભલે પોતાનો હિંદુ ગણાવતો હોય, પરંતુ તેના સંતોએ સુપ્રીમ કોર્ટમાં તેઓ ‘હિંદુ ધર્મનો ભાગ નથી’ તેવો કેસ કર્યો હતો. વાંચો શું હતો આખો મામલો.

મંદિરમાં દલિતો પર જાતિવાદી હુમલો, 42 સામે ફરિયાદ

Casteist attack on Dalits in temple complaint against Forty-two

મંદિર પ્રવેશ મુદ્દે જાતિવાદી તત્વોએ દલિત યુવકો પર હુમલો કર્યો. 42 લોકો સામે ગુનો નોંધી વહીવટીતંત્રે દલિતોને પૂજા કરાવી.