સવાયા દલિત સાહિત્યકાર પ્રવીણ ગઢવીની યાદમાં શબ્દાંજલિ સભા યોજાઈ
Praveen Gadhvi: અમદાવાદના સાહિત્ય પરિષદ ભવન ખાતે સમર્થ સાહિત્યકાર પ્રવીણ ગઢવીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે વિશેષ શબ્દાંજલિ સભા અને ચાર પુસ્તકોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.
Praveen Gadhvi: અમદાવાદના સાહિત્ય પરિષદ ભવન ખાતે સમર્થ સાહિત્યકાર પ્રવીણ ગઢવીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે વિશેષ શબ્દાંજલિ સભા અને ચાર પુસ્તકોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.