અંતિમવિધિના પૈસા ન હોવાથી મૃતદેહ હોસ્પિટલમાં તરછોડી દીધો
Aadivasi News: અંકલેશ્વરની આદિવાસી યુવતીનું સુરત સિવિલમાં મોત થયું. પરિવાર પાસે અંતિમવિધિના પૈસા નહોતા, મૃતદેહ તરછોડી દીધો.
Aadivasi News: અંકલેશ્વરની આદિવાસી યુવતીનું સુરત સિવિલમાં મોત થયું. પરિવાર પાસે અંતિમવિધિના પૈસા નહોતા, મૃતદેહ તરછોડી દીધો.
વડોદરામાં BJP નેતાના પુત્ર સહિત 22 લોકો પાસે નકલી આદિવાસી સર્ટિફિકેટ હોવાનો આરોપ ખુદ ભાજપ શહેર OBC મોરચાના મંત્રીએ લગાવ્યો છે.
આદિવાસી બાળકી ઘરેથી રાશન લેવા નીકળી હતી. બે યુવકોએ તેને જંગલમાં ખેંચી જઈ ગેંગરેપ ગુજાર્યો. બાળકીની સ્થિતિ ગંભીર.
ડેડીયાપાડાના શિયાલી ગામના 12 અને 13 વર્ષના બે આદિવાસી બાળકો સ્કૂલ છૂટ્યા બાદ નદી કિનારે ફરવા ગયા હતા. બીજા દિવસે બંનેની લાશ મળી.