વડોદરામાં પોલીસે કેવી રીતે ‘ફરિયાદી’ દલિતોને ‘આરોપી’ બનાવી દીધાં?
વડોદરામાં એક દલિત પરિવારના નવા મકાન પર ગુંડાઓએ ગેરકાયદે કબ્જો કર્યો હતો, તેની ફરિયાદ નોંધવાને બદલે પોલીસે કેવી રીતે 75 દલિતોને આરોપી બનાવ્યા તે સમજો.
વડોદરામાં એક દલિત પરિવારના નવા મકાન પર ગુંડાઓએ ગેરકાયદે કબ્જો કર્યો હતો, તેની ફરિયાદ નોંધવાને બદલે પોલીસે કેવી રીતે 75 દલિતોને આરોપી બનાવ્યા તે સમજો.
વડોદરા નજીક અણખોલની સીમમાં ગટર લાઈન ચોકઅપ થઈ જતા પ્રોજેક્ટ મેનેજર અને લાઈનમેન ગટર લાઈનની તપાસવા ગટરમાં ઉતર્યા હતા અને મોત થયું.
Buddhism News: વડોદરામાં ડૉ.આંબેડકરના 69મા મહાપરિનિર્વાણ દિને 14 લોકોએ મનુવાદી હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો.
વડોદરામાં BJP નેતાના પુત્ર સહિત 22 લોકો પાસે નકલી આદિવાસી સર્ટિફિકેટ હોવાનો આરોપ ખુદ ભાજપ શહેર OBC મોરચાના મંત્રીએ લગાવ્યો છે.