વડોદરામાં પોલીસે કેવી રીતે ‘ફરિયાદી’ દલિતોને ‘આરોપી’ બનાવી દીધાં?

How did the police turn Dalit complainants into accused in Vadodara

વડોદરામાં એક દલિત પરિવારના નવા મકાન પર ગુંડાઓએ ગેરકાયદે કબ્જો કર્યો હતો, તેની ફરિયાદ નોંધવાને બદલે પોલીસે કેવી રીતે 75 દલિતોને આરોપી બનાવ્યા તે સમજો.

વડોદરાના અણખોલ નજીક ગટરનું કામ કરતા બે કામદારોના મોત

sewerage near Vadodara

વડોદરા નજીક અણખોલની સીમમાં ગટર લાઈન ચોકઅપ થઈ જતા પ્રોજેક્ટ મેનેજર અને લાઈનમેન ગટર લાઈનની તપાસવા ગટરમાં ઉતર્યા હતા અને મોત થયું.

વડોદરામાં 14 લોકોએ હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો

Vadodara 14 people embraced Buddhism renounced Hinduism

Buddhism News: વડોદરામાં ડૉ.આંબેડકરના 69મા મહાપરિનિર્વાણ દિને 14 લોકોએ મનુવાદી હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો.

વડોદરામાં BJP નેતાનો પુત્ર 30 લાખ આપી ‘આદિવાસી’ બન્યો?

Fake st certificate case vadodara

વડોદરામાં BJP નેતાના પુત્ર સહિત 22 લોકો પાસે નકલી આદિવાસી સર્ટિફિકેટ હોવાનો આરોપ ખુદ ભાજપ શહેર OBC મોરચાના મંત્રીએ લગાવ્યો છે.