કોટેશ્વરમાં આદિવાસીઓનો સામૂહિક અસ્થિ વિસર્જન મેળો ભરાયો

mass burial fair

અંબાજીના કોટેશ્વરમાં ફાગણ વદ તેરસે યોજાતો નવહતીનો મેળો આદિવાસી સમાજ માટે શોકનો મેળો ગણાય છે. જ્યાં તેઓ સ્વજનોના અસ્થિ વિર્સજન કરી આક્રંદ કરે છે.

Chhattisgarh માં 400 આદિવાસીઓની હત્યા થઈ, જેમાં 140 મહિલાઓ

chhattisgarh

Chhattisgarh: છત્તીસગઢમાં મોટાપાયે આદિવાસીઓની હત્યા થઈ રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ અહીં બે વર્ષમાં 400 આદિવાસીઓની હત્યા થઈ છે અને તેમાં 140 મહિલાઓ છે.

આદિવાસી યુવક હેલિકોપ્ટરમાં લગ્ન કરવા પહોંચ્યો તે કોને ખટક્યું?

Wedding in a helicopter

ભરૂચમાં આદિવાસી યુવકના હેલિકોપ્ટરમાં બેસવા મુદ્દે કોઈએ સોશિયલ મીડિયામાં બિભત્સ કોમેન્ટ કરતા આદિવાસીઓએ તીર-કામઠાં સાથે કલેક્ટર કચેરીએ દેખાવો કર્યા.