ઉના કાંડના 10 વર્ષે અમદાવાદમાં યોજાયેલી સભામાં શું નિર્ણય લેવાયો?

occasion of 10 years of Unakand

ઉના કાંડને 10 વર્ષ પૂર્ણ થતાં અમદાવાદના નિકોલમાં યોજાયેલી સંકલ્પ સભામાં ગુજરાતભરમાંથી આવેલા દલિત સમાજે પાંચ નિર્ણયો લીધાં છે.

અમદાવાદમાં દલિત પોલીસ યુવકની હત્યા કરનાર 4 ને આજીવન કેદ

ahmedabad dalit policeman murder case

વર્ષ 2023માં અમદાવાદના અસારવામાં થયેલી દલિત પોલીસ કોન્સ્ટેબલની હત્યાના ચારેય આરોપીઓને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.