દલિત વરરાજાના વરઘોડા પર પથ્થરમારો, 4 મહેમાનો ઘાયલ
દલિત વરરાજાનો વરઘોડો ગામમાં પહોંચતા જ લુખ્ખા તત્વોએ પથ્થરમારો શરૂ કરી દીધો. જાનૈયાઓમાં નાસભાગ મચી જતા 4 મહેમાનો ઘાયલ.
દલિત વરરાજાનો વરઘોડો ગામમાં પહોંચતા જ લુખ્ખા તત્વોએ પથ્થરમારો શરૂ કરી દીધો. જાનૈયાઓમાં નાસભાગ મચી જતા 4 મહેમાનો ઘાયલ.
મોડી રાત્રે અસામાજિક તત્વો Dr. Ambedkar ની પ્રતિમાને ખંડિત કરીને જતા રહ્યા. સવારે ઘટનાનો ખ્યાલ આવતા દલિત સમાજે રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો.