દલિત યુવતીની જાનમાં ડૉ.આંબેડકરના ગીતો વાગતા રાજપૂતોનો હુમલો

dalit news

દલિત યુવતીની જાનમાં ડૉ.આંબેડકરના ગીતો વાગતા રજપૂતોએ વાંધો ઉઠાવી જાન પર જીવલેણ હુમલો કર્યો. 10 થી વધુ દલિતો ઘાયલ થયા. પોલીસ સુરક્ષામાં લગ્ન સંપન્ન કરાયા.