ગાંધીનગરમાં લેખક, વિચારક ચંદુ મહેરિયાની લેખન સફરનો કાર્યક્રમ યોજાયો
દલિત સાહિત્ય વિમર્શ મંચ-ગાંધીનગર દ્વારા અગ્રીમ લેખક, વિચારક, કોલમ્નિસ્ટ અને કર્મશીલ ચંદુભાઈ મહેરિયાની કેફિયત-લેખનસફરનો એક કાર્યક્રમ યોજાયો હતો.
દલિત સાહિત્ય વિમર્શ મંચ-ગાંધીનગર દ્વારા અગ્રીમ લેખક, વિચારક, કોલમ્નિસ્ટ અને કર્મશીલ ચંદુભાઈ મહેરિયાની કેફિયત-લેખનસફરનો એક કાર્યક્રમ યોજાયો હતો.