56 ગામના આદિવાસીઓએ કહ્યું, ‘પહેલા ગોળી મારી દો, પછી બંધ બનાવજો’

છત્તીસગઢના બસ્તરમાં 50 વર્ષથી લટકતી બોધઘાટ પરિયોજના સામે આદિવાસીઓએ મોરચો ખોલ્યો, 56 ગામના આદિવાસીઓએ જળ, જંગલ અને જમીન મુદ્દે સર્વેનો કર્યો વિરોધ.