SDM એ આદિવાસી ખેડૂતની દંડા મારીને હત્યા કરી નાખી, સસ્પેન્ડ
આદિવાસી ખેડૂતને SDM એ ડંડા વડે ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો. ન્યાય અને કાયદાનું શાસન કોના માટે છે તે પ્રશ્ન ઉભો થયો.
આદિવાસી ખેડૂતને SDM એ ડંડા વડે ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો. ન્યાય અને કાયદાનું શાસન કોના માટે છે તે પ્રશ્ન ઉભો થયો.
છત્તીસગઢના ગરિયાબંદ જિલ્લાના દુત્કૈયામાં મુસ્લિમોના 6 ઘરો પર 100 થી વધુ લોકોના ટોળાંએ હુમલો કરી આગ ચાંપી દીધી.
દલિત આધેડ રેલવે ટ્રેક પાસે તાંબાના વાયર બાળીને છૂટા પાડી રહ્યા હતા. ગામલોકો તેમને ચોર સમજી બાંધીને ગામમાં લઈ આવ્યા અને મારી-મારીને પતાવી દીધા.
આદિવાસી વિદ્યાર્થી સ્કૂલમાં જૂતા પહેરીને ન આવતા શિક્ષકે લાકડી લઈને ફટકાર્યો. વિદ્યાર્થીના પગ-પીઠ પર ગંભીર નિશાન પડી ગયા.
Chhattisgarh: છત્તીસગઢમાં મોટાપાયે આદિવાસીઓની હત્યા થઈ રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ અહીં બે વર્ષમાં 400 આદિવાસીઓની હત્યા થઈ છે અને તેમાં 140 મહિલાઓ છે.