3 સવર્ણ શિક્ષકોએ 8 વર્ષના દલિત વિદ્યાર્થીના પેન્ટમાં વિંછી નાખ્યો

dalit news

Dalit News: ત્રણ સવર્ણ જાતિના શિક્ષકોએ 8 વર્ષના દલિત વિદ્યાર્થીને મહિનાઓ સુધી માર મારી તેના પેન્ટમાં વિંછી છોડ્યો. વિદ્યાર્થીના પરિવારને મારી નાખવાની ધમકી આપી.

દલિતને મજૂરીના પૈસા માંગતા મોત મળ્યું, હૈયુ હચમચાવી દેતી ઘટના

Dalit News

Dalit News: દલિત વ્યક્તિએ પોતાની મજૂરીના પૈસા માંગતા જાતિવાદી શખ્સે તેને નિર્દયતાથી માર માર્યો. ત્રણ દવાખાનામાં સારવાર બાદ દલિત મજૂરનું મોત થઈ ગયું.

અમદાવાદમાં દલિત વૃદ્ધની હત્યામાં 6 ની SC-ST Act હેઠળ ધરપકડ

SC ST Act

અમદાવાદના નારણપુરમાં ઈન્ટર કાસ્ટ મેરેજ મામલે થયેલી દલિત વૃદ્ધ ભાઈલાલ વાઘેલાની હત્યાના કેસમાં 6 લોકોની SC-ST Act હેઠળ ધરપકડ કરાઈ છે.

દલિત આધેડને ચોર સમજી ગામલોકોએ માર મારી પતાવી દીધા!

Dalit news

દલિત આધેડ રેલવે ટ્રેક પાસે તાંબાના વાયર બાળીને છૂટા પાડી રહ્યા હતા. ગામલોકો તેમને ચોર સમજી બાંધીને ગામમાં લઈ આવ્યા અને મારી-મારીને પતાવી દીધા.

ગીર સોમનાથના બંધારડાના 80 વર્ષીય દલિત વૃદ્ધાની અપહરણ બાદ હત્યા

Gir Somnath Bandharda news

ગીર સોમનાથના બંધારડા ગામના 80 વર્ષના દલિત વૃદ્ધા જીવીબેન બાબરીયાનું 5 શખ્સોએ કારમાં અપહરણ કરી, ઘરેણાં લૂંટી હત્યા કરી નાખી.

દલિત મહિલાને ડિલિવરીના ત્રણ કલાકમાં હોસ્પિટલે રજા આપી દેતા મોત

Dalit news

દલિત મહિલાને ડિલિવરીના ત્રણ કલાક બાદ હોસ્પિટલે રજા આપી દેતા વધુ પડતા રક્તસ્ત્રાવથી થોડા જ કલાકોમાં મોત થઈ ગયું.

દલિત યુવકની નજીવી રકમને લઈને માર મારી જાહેરમાં હત્યા કરી નાખી

dalit news

દલિત યુવક અને આરોપીઓ વચ્ચે નજીવી રકમને લઈને બોલાચાલી બાદ મારામારી થતા હુમલો કરાયો હતો. જેમાં દલિત યુવકનું મોત થઈ ગયું હતું.

‘તું દલિત સાથે કેમ ફરે છે?’ કહીને રાજપૂતોએ રાજપૂત યુવકને માર્યો

Dalit news

રાજપૂત અને દલિત યુવક વચ્ચેની દોસ્તી રાજપૂત સમાજના લોકોને ન ગમતા, ‘તું દલિતો સાથે કેમ ફરે છે?’ કહીને રાજપૂતોએ જ રાજપૂત યુવકને માર માર્યો.

દલિત યુવકની તેના જન્મદિવસે જ રાજપૂતોએ જાહેરમાં હત્યા કરી

Dalit news

દલિત યુવકની રાજપૂતોએ તેના જન્મ દિવસે જ “તારી ઔકાત શું છે?” કહીને લાકડી-હોકી સ્ટીક સહિતના ઘાતક હથિયારોથી જાહેરમાં હત્યા કરી નાખી.

દલિત રાજનીતિની વાતો કરતા પક્ષોએ SC અનામત સીટો પર રમત કરી!

Dalit SC Reserved Seats

દલિત રાજનીતિની વાતો કરતા કોંગ્રેસ-ભાજપ સહિતના પક્ષોએ બિહારની ચૂંટણીમાં દલિતોને ટિકિટ આપવાથી કેવી રીતે અંતર જાળવ્યું તે સમજો.