“તું દલિત છે એટલે તારા વાળ નહીં કાપું, થાય તે કરી લે…”

dalit

વાળ કપાવવા ગયેલા દલિત યુવકને વાળંદે ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો. ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસે બંનેને એટ્રોસિટી હેઠળ જેલમાં ધકેલી દીધાં.

થરાદમાં DEO સહિત 6 લોકોએ મળી દલિત શિક્ષકનો ભોગ લીધો?

dalit teacher

શિક્ષણ વિભાગમાં બેઠેલા દ્રોણાચાર્યો આજે પણ દલિત શિક્ષકોનો કેવી કેવી રીતે ભોગ લે છે તેનો વધુ એક ભયાનક પુરાવો આ ઘટના છે. મનુવાદી ગેંગે દલિત શિક્ષકને કેવી રીતે ફસાવ્યા?

સાબરકાંઠાના ચડાસણામાં મધરાતે દલિત યુવકને નગ્ન કરીને ફેરવ્યો

dalit crime

આરોપીઓએ દલિત યુવકને ઢોર માર મારી માફીપત્ર લખાવ્યો. બે દિવસ પહેલા બનેલી ઘટનામાં પોલીસે યુવકની ફરિયાદ ન નોંધી. હવે 16 લોકો સામે ફરિયાદ થઈ.

Dihuli massacre: 24 દલિતોની હત્યામાં 44 વર્ષે ન્યાય મળશે

Dihuli massacre

Dihuli massacre: શોલેના ગબ્બરસિંહે જે રીતે ઠાકુરના ગામ પર ગોળીબાર કર્યો હતો. એનાથી પણ ભયાનક ઘટના વાસ્તવમાં બની હતી. બે ટ્રેક્ટર ભરીને દલિતોની લાશો દવાખાને પહોંચી હતી. જાણો શું હતી આખી ઘટના.

દલિત વિદ્યાર્થીએ કબડ્ડીમાં સવર્ણોને હરાવતા આંગળીઓ કાપી નાખી

kabaddi

ધોરણ 11 માં ભણતા દલિત કિશોરે કબડ્ડીમાં બાજુના ગામના કથિત સવર્ણોની ટીમને હરાવી હતી, જેનાથી સવર્ણ છોકરાઓનો ઈગો ઘવાતા તેમણે તેના પર હુમલો કરી ત્રણ આંગણીઓ કાપી નાખી.

ચકચારી પ્રણય હત્યા કેસમાં 1ને ફાંસી, 6 ને આજીવન કેદની સજા

telangana 2018 dalit youth murder case

દલિત યુવકે સવર્ણ યુવતી સાથે લગ્ન કર્યા હતા. યુવતીના પરિવારે રૂ. 1 કરોડની સોપારી આપી હતી. કોર્ટે મુખ્ય આરોપીને ફાંસીની જ્યારે અન્ય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.

કુંવારી માતા બનેલી દલિત દીકરી યુવકના ઘરે ધરણાં પર બેઠી

iconic image

22 વર્ષની દલિત યુવતી કુંવારી ગર્ભવતી બન્યા બાદ યુવકના ઘર બહાર 5 દિવસથી ધરણાં પર બેઠી હતી. એ દરમિયાન પ્રસવ પીડા ઉપડી અને બાળકને જન્મ આપ્યો. હજુ તે ન્યાય માટે મક્કમ છે.

5 પોલીસ સ્ટેશનના કાફલા વચ્ચે દલિત વરરાજાનો વરઘોડો નીકળ્યો

dalit grooms

દલિત વરરાજા ઘોડી પર બેસીને નીકળતા મુસ્લિમ સમાજના લોકોએ વરઘોડો અટકાવતા હોબાળો મચી ગયો હતો. મામલો વધુ વકરતા 5 પોલીસ સ્ટેશનની પોલીસ બોલાવવી પડી ત્યારે વરઘોડો નીકળ્યો.

જાતિવાદીઓએ વરઘોડો રોકવાની ધમકી આપી, ભીમ આર્મીએ વટ જાળવ્યો

dalit grooms

જાતિવાદીઓએ દલિત બહેનોની જાનને ઘોડી પર બેસીને ગામમાં પ્રવેશવા નહીં દેવાની ધમકી આપી હતી. પણ ભીમ આર્મીના કાર્યકરોએ જાતિવાદીઓનું નાક કાપી લીધું.

ચંદ્રશેખર આઝાદના કાફલા પર પથ્થરમારો, અનેક લોકો ઘાયલ

chandrashekhar azad

ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ જાતિવાદીઓનો ભોગ બનેલી મથુરાની બંને બહેનોને મળવા જઈ રહ્યા હતા. એ દરમિયાન તોફાની તત્વોએ તેમની કાર પર હુમલો કર્યો છે.