લગ્નમાં ડો.આંબેડકરના ગીતો વગાડતા રાજપૂતોએ હુમલો કર્યો

dr ambedakar song

દલિત યુવકના લગ્નમાં ડો.આંબેડકરના ગીતો વગાડતા રાજપૂતોએ હુમલો કરી દીધો. લુખ્ખા તત્વોએ પથ્થરમારો કરી જાનૈયાોને ભગાડ્યા, 1.5 લાખનું ભોજન ફેંકી દીધું.

વેજલપુરમાં ડૉ.આંબેડકર જયંતિએ નિઃશુલ્ક મેડિકલ કૅમ્પ યોજાયો

free medical camp organized in vejalpur on ambedkar jayanti

અમદાવાદના વેજલપુરમાં 14મી એપ્રિલના રોજ ડો.આંબેડકર જન્મજયંતિ નિમિત્તે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો. જેનો મોટી સંખ્યામાં બહુજનોએ લાભ લીધો હતો.

26 હજાર હેક્ટરમાં ફેલાયેલા અભ્યારણને ‘ડો.આંબેડકર’ નામ અપાયું

MP dr ambedkar reserve forest

દલિત-આદિવાસીઓની અનામતમાં ક્રિમીલેયર દાખલ કરી ભાગલા પાડ્યા બાદ મધ્યપ્રદેશની મોહન યાદવ સરકારે દલિતોને રીઝવવા જંગલને ડો.આંબેડકરનું નામ આપ્યું છે.

મહુમાં શરૂ થયો ડો.આંબેડકર જન્મોત્સવ, લાખો ભીમ સૈનિકો પહોંચ્યાં

dr ambedkar birth anniversary

મહાનાયક ડો.ભીમરાવ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે તેમના જન્મસ્થળ મહુમાં ત્રિ દિવસીય બાબાસાહેબ જન્મોત્સવ કાર્યક્રમ શરૂ થયો છે.

ઈડરમાં ડો.આંબેડકર વિશે અભદ્ર કોમેન્ટ કરનાર ઈસમ સામે ફરિયાદ

ider fir

ઈડરમાં બંધારણના ઘડવૈયા ડો.આંબેડકર વિશે એક ઈસમે અતિશય વાંધાજનક કોમેન્ટ કરતા એક જાગૃત દલિત યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અસામાજિક તત્વોએ રાત્રે Dr. Ambedkar ની પ્રતિમા ખંડિત કરી

Dr. Ambedkar's statue vandalized

મોડી રાત્રે અસામાજિક તત્વો Dr. Ambedkar ની પ્રતિમાને ખંડિત કરીને જતા રહ્યા. સવારે ઘટનાનો ખ્યાલ આવતા દલિત સમાજે રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો.

ગર્વની ઘડીઃ ન્યૂયોર્કમાં માર્ગને Dr. Ambedkar નું નામ અપાયું

dr ambedkar

એકબાજુ ભારતમાં મનુવાદીઓ ડૉ. આંબેડકરની ગરિમાને ઘટાડવાના પ્રયત્નો કરી રહ્યાં છે ત્યારે અમેરિકાએ ન્યૂયોર્કમાં મુખ્ય રસ્તાને મહાનાયક Dr. Ambedkar નું નામ આપ્યું છે.

Mahad Satyagraha: સવાલ પાણીનો નહીં માનવાધિકાર સ્થાપનાનો હતો

Mahad Satyagraha

Mahad Satyagraha મુદ્દે બહુમતી સવર્ણ હિંદુઓ હજુ પણ એ સમજી શકતા નથી કે ડૉ.આંબેડકરનો એ સંઘર્ષ પાણી માટે નહીં પરંતુ માનવ અધિકારોની સ્થાપના માટે હતો.

આ હોસ્પિટલની દરેક દિવાલ પર ડૉ. આંબેડકરનો ફોટો લાગેલો છે

Dr ambedkar image on hospital wall

ભારતમાં આ પહેલી અને એકમાત્ર હોસ્પિટલ છે જેના દરેક રૂમની દિવાલ પર ડો.આંબેડકરનો ફોટો લાગેલો છે. એટલું જ નહીં હોસ્પિટલમાં જ એક નાનકડું બૌદ્ધ વિહાર પણ છે.