ડૉ.આંબેડકર આદિવાસીઓ વિશે શું માનતા હતા?

Dr. Ambedkar believe about tribals

ડૉ.આંબેડકરે આદિવાસીઓ માટે 1945માં જે લખ્યું હતું, તે વાંચીને કેટલાક લોકો તેમને આદિવાસીઓના વિરોધી માનવા લાગ્યા! પણ હકીકત તેનાથી જુદી છે.