અમરેલીના જશવંતગઢમાં ડૉ. આંબેડકર કોલોનીનું ભવન જર્જરિત
અમરેલીના જશવંતગઢ ગામે ડૉ. આંબેડકર કોલોનીમાં આવેલું 30 વર્ષ જૂનું કોમ્યુનિટી ભવન અતિ જર્જરિત થતાં મુખ્યમંત્રી પાસે નવ નિર્માણની માંગ કરાઈ છે.
અમરેલીના જશવંતગઢ ગામે ડૉ. આંબેડકર કોલોનીમાં આવેલું 30 વર્ષ જૂનું કોમ્યુનિટી ભવન અતિ જર્જરિત થતાં મુખ્યમંત્રી પાસે નવ નિર્માણની માંગ કરાઈ છે.