અમરેલીના જશવંતગઢમાં ડૉ. આંબેડકર કોલોનીનું ભવન જર્જરિત

Dr Ambedkar Colony Building in Jaswantgarh Amreli

અમરેલીના જશવંતગઢ ગામે ડૉ. આંબેડકર કોલોનીમાં આવેલું 30 વર્ષ જૂનું કોમ્યુનિટી ભવન અતિ જર્જરિત થતાં મુખ્યમંત્રી પાસે નવ નિર્માણની માંગ કરાઈ છે.