ડૉ.આંબેડકર મધરાતે કોની યાદમાં વાયોલિન વગાડતા હતા?

Dr Ambedkar play the violin

ડો. આંબેડકર વાયોલિન વગાડતા હતા તે વાત બહુ ઓછા લોકો જાણે છે. મધરાતે તેમના ઓરડામાંથી નીકળતા કરુણ સૂર પાછળ ક્યું દર્દ છુપાયેલું હતું?