મેઘાણીનગરમાં AMC સામે પડી દલિતોએ ડો.આંબેડકરનું સ્ટેચ્યૂ મૂક્યું

dr ambedkar statue

એએમસી દ્વારા ડો.આંબેડકરનું સ્ટેચ્યૂ મૂકવાને બદલે સર્કલને જ તોડી નાખવાની રમત ચાલું થઈ હતી. પણ દલિત પેન્થર સહિતના ભીમયોદ્ધાઓએ રંગ રાખ્યો.

વેજલપુરમાં ડો.આંબેડકરની સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ કરાશે

dr ambedkar statue

અમદાવાદના વેજલપુરમાં 14મી એપ્રિલે ડો.આંબેડકરના પૌત્ર ભીમરાવ યશવંતરાવ આંબેડકરના હસ્તે બાબાસાહેબની ગુજરાતની સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ કરાશે.

અસામાજિક તત્વોએ મધરાતે Dr. Ambedkar ની પ્રતિમા તોડી નાખી

Dr. Ambedkar's statue Gurjapura, Morena

અસામાજિક તત્વો મધરાતે Dr. Ambedkar ની પ્રતિમાને નુકસાન પહોંચાડી ફરાર થઈ ગયા. આક્રોષિત દલિત સમાજ રસ્તા પર ઉતરી આવ્યો. આરોપીઓને કડક સજા કરવા માંગ ઉઠી.

દલિતોએ સવારે ડૉ.આંબેડકરની પ્રતિમા સ્થાપી, મનુવાદીઓએ રાત્રે તોડી નાખી

dr ambekar statue

મનુવાદી તત્વોના મનમાં મહાનાયક ડો.આંબેડકર અને તેમના વિચારો પ્રત્યે કેટલું ઝેર ભરેલું છે તેની આ ઘટના સાબિતી છે. તેઓ બાબાસાહેબની પ્રતિમાને પણ સહન નથી કરી શકતા.