મેઘાણીનગરમાં AMC સામે પડી દલિતોએ ડો.આંબેડકરનું સ્ટેચ્યૂ મૂક્યું
એએમસી દ્વારા ડો.આંબેડકરનું સ્ટેચ્યૂ મૂકવાને બદલે સર્કલને જ તોડી નાખવાની રમત ચાલું થઈ હતી. પણ દલિત પેન્થર સહિતના ભીમયોદ્ધાઓએ રંગ રાખ્યો.
એએમસી દ્વારા ડો.આંબેડકરનું સ્ટેચ્યૂ મૂકવાને બદલે સર્કલને જ તોડી નાખવાની રમત ચાલું થઈ હતી. પણ દલિત પેન્થર સહિતના ભીમયોદ્ધાઓએ રંગ રાખ્યો.
અમદાવાદના વેજલપુરમાં 14મી એપ્રિલે ડો.આંબેડકરના પૌત્ર ભીમરાવ યશવંતરાવ આંબેડકરના હસ્તે બાબાસાહેબની ગુજરાતની સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ કરાશે.
અસામાજિક તત્વો મધરાતે Dr. Ambedkar ની પ્રતિમાને નુકસાન પહોંચાડી ફરાર થઈ ગયા. આક્રોષિત દલિત સમાજ રસ્તા પર ઉતરી આવ્યો. આરોપીઓને કડક સજા કરવા માંગ ઉઠી.
મનુવાદી તત્વોના મનમાં મહાનાયક ડો.આંબેડકર અને તેમના વિચારો પ્રત્યે કેટલું ઝેર ભરેલું છે તેની આ ઘટના સાબિતી છે. તેઓ બાબાસાહેબની પ્રતિમાને પણ સહન નથી કરી શકતા.