મેરઠમાં દલિત મહાપંચાયતમાં પોલીસે આંદોલનકારીઓને થપ્પડ મારી

Meerut news

મેરઠમાં લલિતા ગૌતમ હત્યા કેસમાં ન્યાય માટે કલેક્ટર કચેરીએ દલિત મહાપંચાયત દરમિયાન અવિનાશ પાંડે નામના પોલીસ અધિકારીની કામગીરી પર સવાલો ઉઠ્યાં

લલિતા ગૌતમ હત્યાકાંડ: કેમ રસ્તા પર ઉતર્યા દલિત સંગઠનો?

Meerut Lalita Gautam Murder Case

મેરઠમાં દલિત વિદ્યાર્થિની લલિતા ગૌતમની હત્યા બાદ મામલો તંગ બન્યો છે. પરિવારજનો સાથે દલિતો રસ્તા પર ઉતર્યા છે. અખિલેશ યાદવ અને ચંદ્રશેખર આઝાદે પણ સવાલ ઉઠાવ્યા.