અયોધ્યાની જેમ મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિના કરોડોના ઘરેણાં ચોરાયા!
અયોધ્યાના રામ મંદિરમાંથી રૂ.200 કરોડના ગોટાળા બાદ હવે મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિના તોશાખાનામાંથી હજારો કરોડના ઘરેણાં અને દાનની રકમ ચોરાયાનો આરોપ લાગ્યો છે.
અયોધ્યાના રામ મંદિરમાંથી રૂ.200 કરોડના ગોટાળા બાદ હવે મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિના તોશાખાનામાંથી હજારો કરોડના ઘરેણાં અને દાનની રકમ ચોરાયાનો આરોપ લાગ્યો છે.