બાલાઘાટમાં ઓરી અને કુપોષણથી 24 આદિવાસી બાળકોના મોત

measles and malnutrition in Balaghat

બાલાઘાટમાં બૈગા આદિવાસી સમાજના 24 બાળકોના ઓરી અને કૂપોષણથી મોત બાદ વિરોધનો વંટોળ ઊઠ્યો છે. આદિવાસી સમાજે સરકાર સામે મોરચો માંડ્યો.