બાલાઘાટમાં ઓરી અને કુપોષણથી 24 આદિવાસી બાળકોના મોત

measles and malnutrition in Balaghat

બાલાઘાટમાં બૈગા આદિવાસી સમાજના 24 બાળકોના ઓરી અને કૂપોષણથી મોત બાદ વિરોધનો વંટોળ ઊઠ્યો છે. આદિવાસી સમાજે સરકાર સામે મોરચો માંડ્યો.

બાલાઘાટમાં બાબાસાહેબ અને ફૂલે દંપતીની પ્રતિમા ઉખાડીને ફેંકી દેવાઈ

Balaghats consulate

જાતિવાદી તત્વોએ બહુજન મહાનાયકો ડૉ. આંબેડકર અને ફૂલે દંપતીની પ્રતિમાઓ તોડી દૂર ફેંકી દીધી, ઘટનાને પગલે બહુજન સમાજમાં ભારે રોષ. ટોળેટોળાં ઉમટ્યાં.