ચોરીના આરોપમાં ટોળાએ બે દલિત યુવકોની માર મારીને હત્યા કરી
ચોરીની શંકાના આધારે બે દલિત યુવકોને ટોળાએ લાકડી-ડંડાથી નિર્દયતાપૂર્વક માર માર્યો, બંનેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું.
ચોરીની શંકાના આધારે બે દલિત યુવકોને ટોળાએ લાકડી-ડંડાથી નિર્દયતાપૂર્વક માર માર્યો, બંનેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું.