દલિત પરિવાર દુર્ગાના દર્શન કરવા ગયો, સવર્ણોએ ધક્કા મારી કાઢી મૂક્યો

dalit news

Dalit News: દલિત સમાજના લોકો દુર્ગા માતાના પંડાલમાં દર્શન કરવા માટે ગયા હતા. પરંતુ સવર્ણ હિંદુઓએ તેમને ધક્કા મારીને કાઢી મૂક્યા હતા.

ત્રણ મજૂરો ગટર સાફ કરવા અંદર ઉતર્યા, એકનું મોત, બે ગંભીર

sewer cleaning

ત્રણેય મજૂરો ગટર સાફ કરવા અંદર ઉતર્યા હતા. એ દરમિયાન ઓક્સિજનની અછતને કારણે એકનું મોત થઈ ગયું. જ્યારે બે ની હાલત ગંભીર છે.

આદિવાસી યુવકને 14 વર્ષ સુધી સાંકળથી બાંધી રાખી વેઠ કરાવી

tribal youth chained

25 વર્ષના આદિવાસી યુવકને બે લોકોએ 14 વર્ષથી ઘરમાં ગોંધી રાખ્યો હતો. આરોપીઓ તેની પાસે દિવસે મજૂરી કરાવતા અને રાત્રે સાંકળોથી બાંધી દેતા હતા.

મધ્યપ્રદેશમાં રામધૂન ગાતી વખતે હાર્ટ એટેક આવતા યુવકનું મોત

MP Youth Hearth Attack Death

મધ્યપ્રદેશના શિવપુરીમાં 21 વર્ષીય યુવકનું હૃદયરોગના હુમલાથી મોત થયું. પવન નામનો યુવક મંદિરમાં દર્શન માટે આવ્યો હતો અને ત્યાં રામધૂનનો જાપ કરી રહ્યો હતો. એ દરમિયાન તે બેભાન થઈ ગયો અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પણ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. ડૉક્ટરે માહિતી આપી કે તેને હાર્ટ એટેક આવ્યો હતો. મળતી માહિતી … Read more

હું દલિત છું…ગમે ત્યારે મારી હત્યા થઈ શકે છે

Manoj Kumar MP Congress

બંધારણ અને કાયદાના શાસનની વાતો કરતી કૉંગ્રેસના એક સાંસદે ભરી સંસદમાં કહ્યું કે, ગમે ત્યારે પોતાની હત્યા થઈ શકે છે. તેમણે સંસદમાં પોતાની સુરક્ષાની માંગ કરી છે.