રાજકોટમાં સ્વામીનારાયણના લોકોએ ડો.આંબેડકરની પ્રતિમા તોડી નાખી!
રાજકોટના સરધારમાં સ્વામીનારાયણના લોકો દ્વારા ડૉ.આંબેડકરની પ્રતિમા તોડીને ફેંકી દેવાતા એટ્રોસિટીની ફરિયાદ થઈ.
રાજકોટના સરધારમાં સ્વામીનારાયણના લોકો દ્વારા ડૉ.આંબેડકરની પ્રતિમા તોડીને ફેંકી દેવાતા એટ્રોસિટીની ફરિયાદ થઈ.
રાજકોટમાં ભાજપના નેતાની સ્કૂલે પોલીસ બંદોબસ્ત માંગ્યા વિના પ્રવાસ યોજ્યો. સંચાલકોની બેદરકારીને કારણે વિદ્યાર્થીનું મોત.
special story: SIR ની સૌથી વધુ કામગીરી ડાંગમાં (93%) થઈ છે. રાજકોટના 96% કામગીરીના દાવા છતાં ટોપ લિસ્ટમાં નહીં.
રાજકોટના યુવકે માતાજીના માંડવાની માનતા રાખી હતી, તે પુરી કરવા માટે રૂપિયા ભેગા ન થતા એસિડ પી લીધું.
રાજકોટ મનપામાં સફાઈ કામદારોનો હોબાળો. વાલ્મિકી સમાજે મેયરને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી.
રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં બીમાર દીકરાને સાજો કરવા સોલંકી પરિવારે વિહત માતાના માંડવામાં 6 બકરાની બલિ ચઢાવી.
રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસેના ખેતલાબાપા મંદિરના મહંત વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટનો ભંગ કરી વર્ષોથી સાપ રાખતા હોઈ અટકાયત કરાઈ.
રાજકોટ જિલ્લા BAMCEF (શેડો) દ્વારા ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે કેડર કેમ્પનું આયોજન કરાયું હતું.
Dalit News: રાજકોટમાં દલિત યુવક THAR કાર લઈને આવતા જાતિવાદી શખ્સોએ ‘તું નીચી જાતિનો થઈને અમારી સામે થાર લઈને કેમ આવે છે’ કહીને માર માર્યો.
રાજકોટમાં યોજાયેલા દલિત સ્વાભિમાન સંમેલનમાં ડો.આંબેડકરના પૌત્ર ભીમરાવ યશવંતરાવ આંબેડકરે મનુવાદીઓ પર આકરા પ્રહારો કર્યા.