રાજકોટમાં સ્વામીનારાયણના લોકોએ ડો.આંબેડકરની પ્રતિમા તોડી નાખી!

rajkot news

રાજકોટના સરધારમાં સ્વામીનારાયણના લોકો દ્વારા ડૉ.આંબેડકરની પ્રતિમા તોડીને ફેંકી દેવાતા એટ્રોસિટીની ફરિયાદ થઈ.

રાજકોટમાં ભાજપ નેતાની સ્કૂલની બેદરકારીમાં વિદ્યાર્થી ડૂબી ગયો

Rajkot News

રાજકોટમાં ભાજપના નેતાની સ્કૂલે પોલીસ બંદોબસ્ત માંગ્યા વિના પ્રવાસ યોજ્યો. સંચાલકોની બેદરકારીને કારણે વિદ્યાર્થીનું મોત.

SIR સૌથી વધુ કામગીરી રાજકોટમાં, છતાં TOP 10 માંથી ગાયબ

Rajkot missing sir

special story: SIR ની સૌથી વધુ કામગીરી ડાંગમાં (93%) થઈ છે. રાજકોટના 96% કામગીરીના દાવા છતાં ટોપ લિસ્ટમાં નહીં.

માતાના માંડવા માટે રૂપિયા ભેગા ન થતા યુવકે એસિડ પીધું

Rajkot man drank acid

રાજકોટના યુવકે માતાજીના માંડવાની માનતા રાખી હતી, તે પુરી કરવા માટે રૂપિયા ભેગા ન થતા એસિડ પી લીધું.

રાજકોટ મનપામાં 200 સફાઈકર્મીઓના વારસદારોની નોકરી અટકી

Rajkot news

રાજકોટ મનપામાં સફાઈ કામદારોનો હોબાળો. વાલ્મિકી સમાજે મેયરને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી.

રાજકોટમાં બીમાર દીકરાને સાજો કરવા 6 બકરાની બલિ ચઢાવાઈ

Rajkot news

રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં બીમાર દીકરાને સાજો કરવા સોલંકી પરિવારે વિહત માતાના માંડવામાં 6 બકરાની બલિ ચઢાવી.

રાજકોટના ખેતલાબાપા મંદિરના મહંત 52 સાપ સાથે ઝડપાયા

Rajkots Khetlabapa temple

રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસેના ખેતલાબાપા મંદિરના મહંત વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટનો ભંગ કરી વર્ષોથી સાપ રાખતા હોઈ અટકાયત કરાઈ.

રાજકોટ જિલ્લા BAMCEF શેડો દ્વારા કેડર કેમ્પનું આયોજન કરાયું

BAMCEF Shadow

રાજકોટ જિલ્લા BAMCEF (શેડો) દ્વારા ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે કેડર કેમ્પનું આયોજન કરાયું હતું.

રાજકોટમાં THAR ગાડી લઈને આવેલા દલિત યુવકને 4 લોકોએ માર્યો

rajkot news

Dalit News: રાજકોટમાં દલિત યુવક THAR કાર લઈને આવતા જાતિવાદી શખ્સોએ ‘તું નીચી જાતિનો થઈને અમારી સામે થાર લઈને કેમ આવે છે’ કહીને માર માર્યો.

‘ગુજરાત એટલે મનુવાદીઓનો ગઢ’, રાજકોટમાં ડો.આંબેડકરના પૌત્રના પ્રહારો

gujarat rajkot news

રાજકોટમાં યોજાયેલા દલિત સ્વાભિમાન સંમેલનમાં ડો.આંબેડકરના પૌત્ર ભીમરાવ યશવંતરાવ આંબેડકરે મનુવાદીઓ પર આકરા પ્રહારો કર્યા.